વાહન માલીકો ને ખાસ સૂચના
01-03-2026
આથી ઘઉંના પાલ લાલ ડુંગળી ના - દરેક વાહન માલિક ભાઈઓને ખાસ સુચના આપવામાં આવે છે કે જેતપુર બાજુની સાઈડમાં ઓર બ્રીજ ઉતરતા જે લોકોના વાહન આવેલ હોય તેઓએ રાધિકા ફર્નિચર ઈશ્વર માર્કેટીંગ ની વચ્ચે નો રસ્તો અર્જુન હોટલ ની પાછડ ગ્રાઉન્ડ મા રાખવાના રહેશે તેમજ ત્યા સ્થળ ઉપર જ ટોકન આપવામા આવશે.
જેતપુર બાજુ એક જગ્યા એજ વાહનો રાખવાના રહેશે
*નોંધ:- રાજકોટ સાઈડ જગ્યા ના હોય જેથી*
રાજકોટ બાજુથી એક પણ વાહન લેવામા આવશે નહી