એરંડા પાલ તેમજ મગફળી નાં પાલ
16-05-2026
એરંડા પાલ તેમજ મગફળી નાં પાલ આવતીકાલ તારીખ 17/5 ને રવિવાર નાં રોજ સદંતર બંધ રહેશે તેમજ તારીખ 18/5 ને સોમવાર ના રોજ થી દરરોજ સવારના 6 વાગ્યાથી સવારના 9 વાગ્યાં સુધી જ ચાલુ રહેશે દિવસ દરમિયાન રાત્રી દરમિયાન તેમજ દરેક રજાના દિવસે મગફળી નાં પાલ તેમજ એરંડા નાં પાલ સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી